Signature Bridge; ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ, આ તારીખે થશે આ ભવ્ય બ્રીજનું લોકાર્પણ

Signature Bridge

શું છે આ બ્રીજની વિશેષતાઓ બ્રીજની લાઇટથી ઝળહળશે ઓખા ગામ! આ ચાર માર્ગીય …

Read more

Eye Conjunctivitis; આંખ આવવાના લક્ષણો શું છે ? તમને આંખ આવી હોય તો તેને મટાડવા શું સારવાર કરવી ?

eye conjunctivitis

આ એક એવી બીમારી છે જે ચેપી છે, આથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે જુઓ તો પણ તેની આંખમાં પણ ચેપ લાગી જાય છે અને તેન આંખ આવી જાય છે. મેડિકલ ભાષામાં આ બીમારીને કંજેંક્ટિવાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

આર્મીમાં જોડાવવું છે ? તો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે આ માહિતી, ફટાફટ વાંચી લ્યો

Join Army

આ તાલીમ વર્ગ જામખંભાળિયામાં નિઃશુલ્ક યોજવામાં આવશે, જેમાં રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

દ્વારકાધીશના મંદિરે 12 વર્ષ બાદ ફરી આ ઘટના ઘટી, શિખર પર ધ્વજાજી ન ફરકતાં ભક્તોમાં સર્જાયું ભારે કુતુહલ

Dwarka Temple

Amazing Dwarka: ચાર ધામમાંથી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રી કૃષ્ણ મંદિરે દર વર્ષે …

Read more

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું-‘હીરાસર એરપોર્ટ એટલે વિકાસને ઉર્જા આપતું પાવર હાઉસ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર એરપોર્ટનું નિરિક્ષણ કર્યું હતું ત્યારબાદ રીબીન કાપી એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે

આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હીરાસર એરપોર્ટને કારણે સૌરાષ્ટ્રને વિકાસને નવી ઉર્જા આપનાર પાવર હાઉસ મળ્યું છે. હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી અંદાજે 5 હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગોને વેગ મળશે.

કેવું છે રાજકોટનું નવું ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ, એવી તે શું ખાસિયત છે જેનાથી અન્ય એરપોર્ટ કરતાં અલગ છે

Rajkot airport

Amazing Dwarka: સૌરાષ્ટ્રવાસીઓ હવે ઉડીને દુનિયાના ગમે તે સ્થળે પહોંચી શકશે. અતિ મહત્વના …

Read more

કારગીલ યુદ્ધ વિજય દિવસ 2023; મા ભારતીના વીર સપૂતોની વિરતા, દુશ્મનોને દોડાવી દોડાવીને દેશની સરહદમાંથી પાછા ધકેલી દીધા

KARGIL-WAR

કારગીલ યુદ્ધના સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેઓએ પ્રાણની ચિંતા કર્યા વગર ઓપરેશન વિજયમાં જોડાયા અને દેશની શાન પર જરાય આંચ ન આવવા દીધી. દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો અને ખદેડી મુક્યા હતા.

કારગિલ યુદ્ધ; ગુજરાતના આ 12 વીર સપૂતોએ મા ભારતીની રક્ષા કાજે આપી હતી પ્રાણની આહુતી

કારગિલની લડાઇમાં મા ભારતની રક્ષા કાજે 559 વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી જેમાં ગુજરાતના પણ 12 જવાનોનો સમાવેશ થાય છે.

પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત એવરત-જીવરત: આ રોચક માહિતી નહીં જાણતા હોવ તમે

વ્રત એવરત-જીવરત

પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત એવરત-જીવરત: આપણા ભારત દેશની મહિલાઓ જેટલી શ્રદ્ધાળુઓ …

Read more