મોગલ ધામ ભીમરાણા – માં મોગલનુ જન્મ સ્થળ
મોગલ ધામ ભીમરાણા ; 18 વરણમાંથી એક પણ વરણ એવું નહિ હોય કે …
ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી જીવનનો લાહવો છે અને તેનો અનુભવ ચીરસ્મરણીય બની રહે છે. પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત નૃત્ય, કળા અને સંગીતને મનભરી માણે છે. સાથે સાથે તેના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત લઇ દિવ્ય આનંદ પામે છે. ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને તેની સાથે સંકળાયેલ ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમયગાળાથી ચાલ્યો આવે છે. #amazingdwarka
મોગલ ધામ ભીમરાણા ; 18 વરણમાંથી એક પણ વરણ એવું નહિ હોય કે …