હર હર મહાદેવ; કેમ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા થાય છે ?
આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટથી પવિત્ર માસ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે.. …
ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી જીવનનો લાહવો છે અને તેનો અનુભવ ચીરસ્મરણીય બની રહે છે. પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત નૃત્ય, કળા અને સંગીતને મનભરી માણે છે. સાથે સાથે તેના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત લઇ દિવ્ય આનંદ પામે છે. ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને તેની સાથે સંકળાયેલ ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમયગાળાથી ચાલ્યો આવે છે. #amazingdwarka
આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટથી પવિત્ર માસ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે.. …
Amazing Dwarka: 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં આઝાદીની ખુશી મનાવવામાં આવી હતી. સ્કૂલ, …
દ્વારકામાં અધિકમાસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં અધિક માસની જન્માષ્ટમીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરનો ઝાકમજોળ જ કંઈક અલગ જ પ્રકારનો છે. અહિંયા હનુમાનજીને રોજ અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવે છે.
ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે.
ભૂરિયાઓની પહેલી પસંદ છે ગુજરાત, ટૂરિઝમના રિપોર્ટમાં દાવો, દેશમાં સૌથી વધુ વિદેશી પ્રવાસી ગુજરાત આવ્યા
શું છે આ બ્રીજની વિશેષતાઓ બ્રીજની લાઇટથી ઝળહળશે ઓખા ગામ! આ ચાર માર્ગીય …
Hathala shanidev temple: મનુષ્ય જીવનમાં આવતા કષ્ટ, તકલીફો અને વિઘ્નને દૂર કરનારા દેવ …
દયાની દેવી આહીર અમરમાં: આ એક વાત છે જેતપુર તાબાના પીઠડીયા ગામના આહિર …
Amazing Dwarka history: ઇતિહાસ ગવાહ છે જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ, સુનામી તેમજ વાવાઝોડા …