કારગિલ યુદ્ધ; ગુજરાતના આ 12 વીર સપૂતોએ મા ભારતીની રક્ષા કાજે આપી હતી પ્રાણની આહુતી

કારગિલની લડાઇમાં મા ભારતની રક્ષા કાજે 559 વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી જેમાં ગુજરાતના પણ 12 જવાનોનો સમાવેશ થાય છે.