મા તે મા બીજા બધા વગડાના વા; બે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાયનું મોત, જીવથી વધુ વ્હાલી ગાયને ખેડૂતે પોતાની જ વાડીમાં સમાધી આપી
કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.
કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.