દ્વારકા જિલ્લાની પળેપળના સમાચાર મેળવવા ગ્રૂપમાં જોઈન થવા and અહીં ક્લિક કરો .
Accept
Amazing DwarkaAmazing Dwarka
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
      • ઓખા મંડળ સમાચાર
      • જામ કલ્યાણપુર સમાચાર
      • જામ ખંભાળિયા સમાચાર
      • ભાટિયા સમાચાર
      • ભાણવડ સમાચાર
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Reading: Shree Halar Tirth Aradhana Dham: હાલાર તિર્થ એટલે આરાધના ધામ, ખંભાળિયામાં આવેલા આ પ્રવાસન સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે!
Share
Notification Show More
Aa
Amazing DwarkaAmazing Dwarka
Aa
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Amazing Dwarka > News > દ્વારકા > જામ ખંભાળિયા સમાચાર > Shree Halar Tirth Aradhana Dham: હાલાર તિર્થ એટલે આરાધના ધામ, ખંભાળિયામાં આવેલા આ પ્રવાસન સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે!
ઐતિહાસિક સ્થળોગુજરાતજામ ખંભાળિયા સમાચારદ્વારકા

Shree Halar Tirth Aradhana Dham: હાલાર તિર્થ એટલે આરાધના ધામ, ખંભાળિયામાં આવેલા આ પ્રવાસન સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે!

Amazing Dwarka
Last updated: 2023/09/17 at 11:53 AM
Amazing Dwarka 3 months ago
Share
અહીં પ્રભુ મહાવીર સ્વામીની 71 ઇંચની સુંદર મૂર્તિ જોવા જેવી છે
SHARE
  • બાળકો માટે આકર્ષણ જમાવે તેવું સિક્કો નાખી મુર્તિઓ ચાલે તેવું મશીન પણ છે.
  • હાલાર તીર્થ અથવા આરાધના ધામ તરીકે ઓળખવામાં આવે છે.
  • પુર કે અન્ય કુદરતી આફતોમાં ફુડ પેકેટ, ભુખ્યાઓને ભોજન સહિતના કામ કરવામાં આવશે

Shree Halar Tirth Aradhana Dham: અહિંસા પરમોધર્મ, આ સૂત્રના આધારે સમગ્ર દેશમાં જૈન ધર્મ અને તેને પાડનારા લોકો અતૂટ વિશ્વાસ ધરાવે છે. ગુજરાતમાં જૈન ધર્મના અનેક મંદિરો આવેલા છે. જૈનો પોતાના મંદિરોને તીર્થ સ્થળ તરીકે ઓળખાવે છે અને તેનું ખુબ જ મહત્વ ધરાવે છે. આવું જ એક સુંદર અને મોટું તીર્થ સ્થાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી 13 કિલોમીટરના અંતરે વડાલિયા સિંહણ ગામમાં આવેલું છે. આ સ્થળને હાલાર તીર્થ અથવા આરાધના ધામ તરીકે ઓળખવામાં આવે છે. Shree Halar Tirth Aradhana Dham અહીં પ્રભુ મહાવીર સ્વામીની 71 ઇંચની સુંદર મૂર્તિ જોવા જેવી છે, તો અહીં જૈન દેરાસર તથા આર્ટ ગેલેરી એવી છે કે તેની ચર્ચા ખુબ થાય છે. અહીં આવતા જૈન ધર્મના લોકો અને અન્ય પ્રવાસીઓનો સતત ઘસારો જોવા મળે છે. વિશાળ સંકુલમાં પથરાયેલું આ સુંદર પ્રવિત્ર સ્થળ જોઇને મન પ્રફુલ્લિત થઇ જશે, ત્યારે આ સ્થળ વિશે આવો વિગતે ચર્ચા કરીએ.

Aradhana Dham તીર્થ સ્થાનની સાથે એક ફેમસ ટૂરિસ્ટ સ્થળ

જૈનોનું પવિત્ર યાત્રાધામ આરાધના ધામ જામનગરથી 46 કિલોમીટર અને ખંભાળિયાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું છે. આ યાત્રાધામની ખાસિયત એવી છે કે અહીં જૈન દેરાસર તો છે જ સાથે સાથે આર્ટ ગેલેરી પણ છે. એટલે કે જૈનો માટે તીર્થ સ્થાનની સાથે એક ફેમસ ટૂરિસ્ટ સ્થળ પણ છે. અહીં બાળકોને તો મજા આવશે જ સાથે સાથે મોટેરાઓ માટે પણ અનેક એવી વસ્તુઓ છે જે જોવાની ખુબ જ મજા પડશે. આરાધના ધામને હાલાર તીર્થ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્થા તરફથી વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. જેમાં વાવાઝોડા, પુર કે અન્ય કુદરતી આફતોમાં ફુડ પેકેટ, ભુખ્યાઓને ભોજન સહિતના કામ કરવામાં આવશે.

Shree Halar Tirth Aradhana Dham
Shree Halar Tirth Aradhana Dham

મંદિરમાં શું શું જોવા જેવું છે

હાલાર તીર્થ તરીકે જાણીતા બનેલા આરાધના ધામમાં મંદિરનું સુંદર આર્કિટેક્ચર, મ્યૂઝિયમ, આરાધના ભવન, આવાસ-વ્યવસ્થા અને ભોજનાલય જોવા જેવા છે. મંદિરમાં મહાવીરની મૂર્તિ સ્થાપિત છે, તો અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા પણ છે. તો નવકારમંત્રથી સુંદર રીતે મઢેલા 60 ફુટ ઉંચા માનસ્તંભજી પણ આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે મંદિરમાં આવેલું સંગ્રહાલય જોવામાં તમને બે કલાકનો સમય લાગી જશે એટલી જોવા જેવી વસ્તુઓ છે, જેમાં જૈન ધર્મના કથાનકો ઉપસાવાયા છે. તો બાળકો માટે આકર્ષણ જમાવે તેવું સિક્કો નાખી મુર્તિઓ ચાલે તેવું મશીન પણ છે.

You Might Also Like

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

Devbhumi Dwarka: કલ્યાણપુર તાલુકાના નંદાણા મુકામે આવેલ શ્રી મયુર શૈક્ષણિક સંકુલે રાજ્ય કક્ષાએ ડંકો વગાળ્યો

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

Veer Mangdavalo: વીર માંગડાવાડાની અમર પ્રેમકહાની, શું ખરેખર ભૂતવડમાં થાય છે ભૂત ?

TAGGED: Aradhana Dham, Dwarka, Halar Tirth, Jain, આરાધના ધામ, જાણવા જેવું, જૈન, દ્વારકા, હાલાર તિર્થ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
Previous Article Veer Mangdavalo Veer Mangdavalo: વીર માંગડાવાડાની અમર પ્રેમકહાની, શું ખરેખર ભૂતવડમાં થાય છે ભૂત ?
Next Article Ganesh Visarjan Ganesh Visarjan: શું તમને ખબર છે ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે, વાંચો રસપ્રદ માહિતી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Dwarkadhish

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

1 month ago
Amazing Dwarka Amazing Navratri

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

2 months ago

Devbhumi Dwarka: કલ્યાણપુર તાલુકાના નંદાણા મુકામે આવેલ શ્રી મયુર શૈક્ષણિક સંકુલે રાજ્ય કક્ષાએ ડંકો વગાળ્યો

2 months ago
mini tarnetar tarike janitu khambhaliya

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

2 months ago
about us

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા. નાનામાં નાના ગામડાથી લઈને શહેરના સચોટ સમાચાર અમેઝિંગ દ્વારકા પર

Find Us on Socials

© Amazing Dwarka. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Lost your password?