કારગિલ યુદ્ધ; ગુજરાતના આ 12 વીર સપૂતોએ મા ભારતીની રક્ષા કાજે આપી હતી પ્રાણની આહુતી

કારગિલની લડાઇમાં મા ભારતની રક્ષા કાજે 559 વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી જેમાં ગુજરાતના પણ 12 જવાનોનો સમાવેશ થાય છે.

‘શિકાર ખુદ યહાં શિકાર હો ગયાં’ રંગપરમાં થયેલી ચકચારી 20 લાખની લૂંટમાં મરચાની ભૂકીથી ઉકેલાયો સમગ્ર કેસ!

rs 20 lakh was looted from a chilli dealer in jamnagar

જામનગર: ‘યે ક્યા ગજબ હુઆ, શિકાર ખુદ યહાં શિકાર હો ગયાં,..’ જામનગરની ભાગોળે …

Read more