દ્વારકા જિલ્લાની પળેપળના સમાચાર મેળવવા ગ્રૂપમાં જોઈન થવા and અહીં ક્લિક કરો .
Accept
Amazing DwarkaAmazing Dwarka
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
      • ઓખા મંડળ સમાચાર
      • જામ કલ્યાણપુર સમાચાર
      • જામ ખંભાળિયા સમાચાર
      • ભાટિયા સમાચાર
      • ભાણવડ સમાચાર
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Reading: હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ
Share
Notification Show More
Aa
Amazing DwarkaAmazing Dwarka
Aa
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
  • Home
  • Breaking News
  • મારુ ગુજરાત
    • દ્વારકા
    • પોરબંદર સમાચાર
  • ઐતિહાસિક સ્થળો
  • પ્રવાશન સ્થળો
  • વ્યક્તિ વિશેષ
  • બજાર ભાવ
  • Pages
    • About Us
    • Contacts Us
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Amazing Dwarka > News > Breaking News > હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ
Breaking Newsદ્વારકા

હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ

Amazing Dwarka
Last updated: 2023/06/14 at 1:49 PM
Amazing Dwarka 6 months ago
Share
ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ
Why were two flags hoisted on the Dwarkadhish temple? Why were two flags hoisted on the Dwarkadhish temple What is the connection with biporjoy cyclone ntc
SHARE

બીપરજોઈ વાવાઝોડા નો સંકટ લોકો માટે ટોળાઈ રહ્યો છે ત્યારે દ્વારિકાધીશની ધજા બદલાઈ નથી અને આજે ભારે પવનના કારણે એક ધજા ખંડિત થઈ છે તો ભક્તોમાં ડર નો માહોલ પેદા થયો છે કેમકે દ્વારિકા નગરીના રહેવાસીઓની માન્યતા અનુસાર જો જગત મંદિર દ્વારિકાધીશ ની ધજા ખંડિત થાય તો એવું માનવામાં આવે છે કે જરૂરથી કોઈ મોટી આફત આવશે દ્વારિકા નગરી ના લોકો એક પ્રકારનો આ ભગવાન તરફથી સાવચેત થવાનો ઈશારો સમજે છે ત્યારે હવે લોકો વધુ ચિંતામાં મુકાયા છે તો અમુક લોકો એવું પણ માને છે કે ધજા ખંડિત થઈ હોવાથી હવે બધા સંકટ કાળિયા ઠાકરે પોતાની માથે લઈ લીધા છે અમુક લોકોમાં વધુ ચિંતાનો માહોલ પેદા થયો હશે તો અમુક લોકો ચિંતા મુક્ત થયા છે ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં બીપરજોઈ વાવાઝોડાનું સંકટ ટળશે કે નહીં?

Contents
મારો દેવ દ્રારકા વાળો ⛳️ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ

મારો દેવ દ્રારકા વાળો ⛳️

  • દ્વારકા મંદિરમાં દરરોજ 5 વખત 52 ગજની ધજા શિખર પર બદલવામાં આવે છે, જોકે વાવાઝોડાના કારણે ઈતિહાસમાં પહેલીવાર ધજા બદલવામાં આવી નથી.
  • ભારે પવનના કારણે એક ધજા ખંડિત થઈ છે. સંકટ ટળે તે માટે બે ધજા એકસાથે શિખર પર ચઢાવવામાં આવી હતી. ધજા ખંડિત થવાને સૂચક સંકેત માને છે શ્રદ્ધાળુઓ, જોકે ઘણા ભક્તો એમ પણ માને છે કે ધજા ખંડિત થવાનો અર્થ છે કે કાળિયા ઠાકરે સંકટ પોતાના માથે લઈ લીધું
  • હવે તો ઠાકર કરે એ ઠીક; ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ

ભારે પવનના કારણે જગત મંદિર પર ચડાવેલી એક ધજા ખંડિત થઈ


શું આ સંકેત છે કોઈ મોટી આફતના? શું આ ચેતવણી છે કોઈ આગોતરી મુસીબતની? શું આ એંધાણ છે વિનાશના? આવા જ અનેક સવાલો, અનેક ચિંતાઓ અને અઢળક સંકટો વચ્ચે ઝઝૂમી રહ્યું છે દ્વારકા અને દ્વારકાવાસીઓ…

આ ચિંતા અર્થવિહોણી નથી…કેમ કે દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી શ્રધ્ધાના પ્રતીક સમી ધજા ખંડિત થઈ છે. સાથે સાથે લોકોનો ભરોસો પણ ખંડિત થતો જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ પર લોકોની શ્રદ્ધા ખૂટી શકે એમ નથી, પરંતુ તૂટેલી ધજાને જોઈ લોકોના મનમાં સવાલોની વણઝાર ફૂટી છે. અતિશય ઝડપથી ફુકાયેલા પવનના કારણે દ્વારકાધીશના શિખર પર લહેરાતી ધજા ખંડિત થઈ ગઈ છે. દ્વારકાવાસીઓ દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજાને સલામતી અને શ્રદ્ધાનું પ્રતિક માનતી હતી. શ્રદ્ધાના પ્રતિક સમી ધજા ખંડીત તથા લોકોના મનમાં અનેક પ્રશ્નો સળગી ઉઠ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે કાલના નવા નીતિ નિયમ મુજબ કાળીયા ઠાકોરને કાલે ધજા ચડાવી શકાય ન હતી. તેમજ કુદરતી સંકટના સમયે વર્ષો પુરાણી ચાલી આવતી પ્રથમ મુજબ દ્વારકાધીશના મંદિરો પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી હતી. ભયંકર વાવાઝોડાને પરિણામે ભેદ જમવાની એક ધજા ખંડિત થઈ ગઈ છે. ખંડિત થઈ ગયેલી ફરકી રહેલી ધજાની સાથે જ ડગમગી રહ્યો છે લોકોનો ભરોસો. લોકોના મનમાં ભય પેદા થઈ ગયો છે.

You Might Also Like

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

Devbhumi Dwarka: કલ્યાણપુર તાલુકાના નંદાણા મુકામે આવેલ શ્રી મયુર શૈક્ષણિક સંકુલે રાજ્ય કક્ષાએ ડંકો વગાળ્યો

MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Khambhaliya: ખંભાળિયામાં મીની તરેણેતર સમાન ગણાતા લોકમેળાનું આયોજન, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
Previous Article સૌરાષ્ટ્ર કચ્છ માટે આગામી 36 કલાક અતિભારી; વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ
Next Article શ્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર; જાણો મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલ રૂમ પર ફોન કરી શું કહ્યું ?
2 Comments
  • Narsihbhaei says:
    2:31 PM, 14 June 2023, at 2:31 PM

    Jay thakr

    Reply
  • Kesue says:
    4:04 PM, 14 June 2023, at 4:04 PM

    Nice information

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Dwarkadhish

દિવાળી પર Dwarkadhishના દર્શને જવાના છો ? તો એકવખત આ સમાચાર જરૂર વાંચી લેજો!

1 month ago
Amazing Dwarka Amazing Navratri

Amazing Dwarka Amazing Navratri: બે દિવસની વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

2 months ago

Devbhumi Dwarka: કલ્યાણપુર તાલુકાના નંદાણા મુકામે આવેલ શ્રી મયુર શૈક્ષણિક સંકુલે રાજ્ય કક્ષાએ ડંકો વગાળ્યો

3 months ago
MLA Hemant Khava protest rally

MLA Hemant Khava: રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ યોજી આક્રોશ રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

3 months ago
about us

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળેપળની માહિતી આપતું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકા. નાનામાં નાના ગામડાથી લઈને શહેરના સચોટ સમાચાર અમેઝિંગ દ્વારકા પર

Find Us on Socials

© Amazing Dwarka. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Lost your password?