દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન, પુજ્ય ભાઇ શ્રી રમેશભાઇ કરાવશે અલૌકિક કથાનું રસપાન

ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે.

આર્મીમાં જોડાવવું છે ? તો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે આ માહિતી, ફટાફટ વાંચી લ્યો

Join Army

આ તાલીમ વર્ગ જામખંભાળિયામાં નિઃશુલ્ક યોજવામાં આવશે, જેમાં રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

દ્વારકાધીશના મંદિરે 12 વર્ષ બાદ ફરી આ ઘટના ઘટી, શિખર પર ધ્વજાજી ન ફરકતાં ભક્તોમાં સર્જાયું ભારે કુતુહલ

Dwarka Temple

Amazing Dwarka: ચાર ધામમાંથી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રી કૃષ્ણ મંદિરે દર વર્ષે …

Read more