જીલ્લા પોલીસનો નવતર પ્રયોગ: જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં 1600 પોલીસનો સઘન બંદોબસ્ત

જન્માષ્ટમી

શ્રીકૃષ્ણ ભગવાનના પરપ૦માં જન્મોત્સવમાં યાત્રીકલક્ષી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા અપાયેલ માહિતી અનુસાર જન્માષ્ટમી દરમ્યાન ૧ એસપી, છ ડીવાયએસપી, ૧૮ પીઆઈ, ૬૩ પીએસઆઈ સહિત કુલ ૧૬૦૦ જેટલા પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. આ ઉપરાંત અલગ અલગ ટીમો બનાવી શહેર તથા મંદિર પરિસરમાં જોવા મળશે.

માનવતા મરી પરવારી; ભાણવડના જામપરની સીમમાંથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર

તાજું જન્મેલ બાળક

ખરેખર માનવતાને શરમાવે તેવી ઘટના ભાણવડના જામપર ગામની સિમમાંથી સામે આવી છે. અહિંયા માતાજીના મંદિર પાસેથી તાજું જન્મેલ બાળક ત્સજી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આં બાળક એવી સ્થિતિમાં મળ્યું કે જોનારા પર ચોંકી ગયા હતા. વાડી વિસ્તારમાં સુમસામ ઝાડી ઝાખરામાંથી આં બાળક મળી આવ્યું છે. જાણ થતા જ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આં બાળકની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ વિભાગે પણ વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Janmashtami 2023; વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

Janmashtami 2023

આ વખતે Janmashtami 2023 તહેવાર 6-7 સપ્ટેમ્બરના રોજ આવશે, ત્યારે અત્યારથી જ દ્વારકામાં ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો છે. દ્વારકામાં મોટાભાગની ધર્મશાળાઓ, હોટેલ અને ગેસ્ટ હાઉસ હાઉસ ફૂલ થઇ રહ્યાં છે.

વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું દાત્રાણા ગામ, કેમ અબોટી બ્રાહ્મણોએ નદીમાં સ્નાન કર્યું ?

અબોટી બ્રાહ્મણો

Amazing Dwarka: હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને અતિ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ …

Read more