Khambhalia; રક્ષાબંધન પહેલા જ ભાઇ-બહેનના મોત; ખંભાળિયામાં એવી તે શું ઘટના બની કે ગામમાં શોક ફેલાયો

Amazing Dwarka; રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બહેનો માર્કેટમાંથી ભાઈઓ માટે …

Read more

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; કૃષ્ણ નગરીમાં અધિકમાસની જન્માષ્ટમીની ઉજવણી

દ્વારકામાં અધિકમાસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં અધિક માસની જન્માષ્ટમીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મા તે મા બીજા બધા વગડાના વા; બે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાયનું મોત, જીવથી વધુ વ્હાલી ગાયને ખેડૂતે પોતાની જ વાડીમાં સમાધી આપી

કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.

હસતાં રમતાં યુવાનોને આવે છે હ્યદયરોગના હુમલા, ખંભાળિયામાં યુવાનના હાર્ટ અટેકથી મોતથી ગમગીની

જામ ખંભાળિયામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

“મારી માટી, મારો દેશ” વિષય પર ખંભાળિયામાં ચિત્રકલા સ્પર્ધા યોજાશે, વાંચો સમગ્ર માહિતી વિગતે

જામખંભાળિયા ખાતે આગામી તા.૧૩/૦૮/૨૦૨૩ના રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે ૯ થી ૧૫ બી ૧૬ થી ૨૧ વર્ષની વય મર્યાદાના લોકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

અખિલ ભ્રમાંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને લઈને આહીર સમાજ સહિત અઢારે વરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન, પુજ્ય ભાઇ શ્રી રમેશભાઇ કરાવશે અલૌકિક કથાનું રસપાન

ચારધામ પૈકી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાના મુખપટલથી કથાનું રસપાન કરાવવામાં આવશે.

વન મહોત્સવની શરૂઆત કેવી રીતે થઇ હતી, દ્વારકામાં આ વખતે ક્યા ઉજવાશે વન મહોત્સવ, જાણો

ધીંગેશ્વર મહાદેવ

દેશને કાળમુખા દુશ્કાળથી બચાવવા અને પ્રદુષણ ઘટાડવાના લક્ષ્ય સાથે વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.